doc_id large_stringlengths 40 64 | text large_stringlengths 0 186k | type large_stringclasses 1
value |
|---|---|---|
f45a7eecf502212d7e371289df7acb1a7e515d4c7da1018cd8770095c5aba784 | અખત નામના એક જીરા ધણીની બાયડી થતી હતી. એ ધણી લેાકાને તરેહવાર ગુંચવણભર્યાં ઉખ્યાનાએ પુછતા એવી એલી કરીને કે, જે તેને ખુલાસે નહી આપે તેને મારી નાખવા. ગેસ્તક્રયાનને તેણે એક સવાલ પુછ્યા કે "સ્ત્રી જાતની ઘણી ખુશાળી શામાં સમાયલી છે? સુદર પાશાક પહેરવા અને ભપકાદાર રીતે ઘર રાખવામાં કે પેાતાના ધણીની ભલી સંગતમાં રહેવામાં? તે કહેતા... | pdf |
3905ae943e0bc8825e59829afa8fcf61e0a5207f23f8573c6e7da6a95ad2063f | એક મીજો
વિદૂષકઃ (કૌતુકથી) જુએ, જુઓ, આ તે ફૂલના સુવાસે મ્હેકતી વેણી હશે કે ભમરાની હાર, પ્રવાળ જેવી રાતી હાથેળીઓ હશે કે કૂપળીએ અને કમળના નાળ સરખી સુકુમાર ખવડીએ હશે કે વેલીએ ? કહેા, આ તે કાણુ, જનલક્ષ્મી કે વનલક્ષ્મી ?
રાજાઃ (ધારી ને જોઈ) મિત્ર! મને પણ ખરે સમજણુ પડતી નથી. + કાંતિ અલૌકિક છે, તેથી અનેક તર્ક વિતર્ક થાય છે. શા... | pdf |
578de87be79f178fa3d6f57af79d0664a589e76cf494ee870f363be050ea45c4 | થીમતી--મહારાણા, સબુર. આટલા ઊશ્કેશ નહીં. આ દીન દાસીની પ્રાર્થના પુરી સાંભળેા, નીચ પિતાએ મને ચપણમાં પરણાવી અકાલ વૈધવ્ય ભાગી બનાવી છે. હું સાચે સાચું જણાવું છું કે નથી મને હું તે વિવાહ વિધિનું જ્ઞાન, કે નથી મને તે સમયના પતિનું લગારે ઓળખાણુ. મારી સાચી સમજથી સાચા પ્રેમથી અને સાચા સ્નેહથી હું તમને પરણી છું, તેથી તમનેજ મારા હ... | pdf |
1723a0d4afef0d5f7b46fda70638792dfde8d143b245a7bdfafe0345c0aafaef | પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના દયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું. વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહિ તેના જીવતરને ધિક્કાર. તેની પાછળ પાક મુકનાર, આગ મુકનાર તમ્રા મૃત્યુસસ્કાર કરનાર કોઇ નહિ તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણા ભરેહતા હતે. પેાતાનું નામ અમર રાખવાને માણ... | pdf |
eff22746dffd3718353ec0b6d9af1c48f3c4bb941f63b4d80091dd26954ba215 | દીપોત્સવી - વિ.સં. ૨૦૭૫
ભાસા'બની હવેલી બહાર આમ તો અવાર-નવાર ધમધમાટ ચાલતો જ રહેતો. પણ આ અદકેરા પ્રસંગ પર સૌના કદમ ફટાફટ ચાલતા હતા. હવેલીના કમ્પાઉન્ડમાં નાની-મોટી ટોળીઓ બનીને ચર્ચા-કામગીરી ચાલતી હતી. ભાસા'બ હવેલી બહારના એમના મોટ્ટા બેઠકખંડમાં ખૂબ નજદીકના માણસોથી ઘેરાઈને બેઠા હતા અને એમનો પડ્યો બોલ ઝીલવા સૌ કોઈ ખડેપગે હતા... | pdf |
234102b2016a8cdb28b18a743b0558746dac9634dd2d8c4f1e8b99e68fd31e0c | જાત મહેનત.
ન્યૂ કાસ્ટલ-ઈંગ્લડમાં નર્ધમ્મલૈંડ પરગણાનું શહેર, ટાઇન નદી ઉપર, વસતિ,
ન્યૂ કાસ્ટલ, ડયૂક આક્, ટામસ પેલ્હામ હાલેસ-. સ. ૧૬૯૩-૧૭૬૮, ઈંગ્લ'ડના દીવાન તે ધોા અજ્ઞાન અને હલકી મન શક્તિને હતેા. ન્યૂકેામન, ટૅમસ-ઈ. સ. ૧૬૫૦૩-૧૭૨૯, અંગ્રેજ શેધક; વાતાવરણીય વરાળયંત્ર બનાવનાર.
ન્યૂપેટ ઈંગ્લંડના સાપશિયર પરગણાનું ગામ, વસતિ, ૨,૬... | pdf |
fa764a2a2deb487f99cb0b604257457e3f353f15d74be566a5fe5208b3a2da3d | નાના હક થતા નથી તેમ કબજેદારે કમ
રાખવાના હક મેળવે છે
કાકા ની તેને વીચર કરવામાં માલેક તરીકેના કાશ, ખાવે ક ક્રાઇ સખસના વધ મેળાવા જઇએ, અને તે પોતાના વીધ મેળવી શકાતા નથી.
તા૦ ૨ જુલાઇ સને ૧૮૮૩
સર રીચરડ ગાર્થનટ ચીફ જટીસ અને મી, જટીસ માકર્સન સાહેબેની રૂબર.
રાખલ પર્ણમંડલ (પ્રતીવી). વાટસન અને કપની (વાદીએ). પુરવાના માજા-~~મરજદારન... | pdf |
3bc747639bec4f935eae72224cfc4cd8f190bb7de9b486143664a5afa69552a2 | પાઠ ૧૯-ાતાનું શરીર જેમ સાક્ રાખવુ તેમ ઘર તથા આંગણું પણ ચોખ્ખું રાખવુ. તેમ ન કરીએ તે મચ્છર, માંકડ, ચાંચડ, માખ, સાપ, વિંછી, કાનખજુરા વિગેરે થાય ને આપણતે દુઃખી ૩રે, તથા વખતે જીવ પણ જાય. માટે ચોખ્ખાઈ રાખવી.
પાઠ ૨૧ - ઘેાડાને ચારપગ, પગમાં ડખે, એ સીમમાં ગાયે ભેગા ચરેછે, તે ખુંખારે છે. તે ઉપર ચડી મુસાફરી વિગેરે કરવાના કામમાં આ... | pdf |
531a3041052bb5352c586b76536c76dbab1ce6fd98e47cd49378eefdd1de43ef | ક્લી, મારા બેટા, બધાં કરતાં વાયેાલેટના જીવ તારી ઉપર છે. તુ જ્યારે એના એરડામાંથી જાય તારે એ જે તાસવીસ કરેછ તે મારેથી જોવાઈ શકાતી નથી. *
કેપટન મેાદી આ સાંભળીને હરણફાર થઈ ગયા. કેમ જવાબ આવે તે સુજે નહી. ખરેખરી તેને ગળે કાચકી બાઝી હતી, તેને મુગાને ઘભરાયલે જોઇને સર થામસ પાછુ બેટા.
' મારા ફ્રેન્ડ, તારી ઉપર મારા પુરા ભરૂસે છે.... | pdf |
7aaa87d09b9900427ec3bdea846af77b630113e71d0fe9456740276e9bf8f095 | સર્વ પ્રકારની તૈયારી કરી તમે જલદી આયુ જવા નીકળે. તે ત્યાં જઇ રાજા જેતસિંહને આપણા વિચાશથી વા
પૃથ્વીપતિ ! હું આપની આજ્ઞાનું સાવશેષ પાલન કરીશ." અમરસિહં નપ્રતાપૂર્વક ટુંકા ઉત્તર આપ્યો.
વિશેષમાં પ્રધાનજી ! રાજા જેતસિહ ઉપર તમે એક કાગળ લખી આપે. તેમાં આપણી ઇચ્છા જાવા, તે તે પ્રમાણે વર્તવાથી તેમને કેવા ને કેટલા લાભ છે તે પશુ વિ... | pdf |
e06ecc83750534eb823d76aceda2c5103986d1cf430daf022551a2717a36be3c | વીણી વીણી શ્રીમે કમ્હાંક સઘરી રાખ્યા હતા. અને પછી તે રાત્રિએ મ્હારા અન્તરમાં ઠાલવ્યે. તે દેવહુતાશ ત્હારે હતા ત્હા આજે યે જવલન્ત જ છે. અન્તરનું ઉષ્મામાપક યન્ત્ર કેાઈ ને હૈાય તે પધારે, તે મ્હારા અન્તરની ઉષ્મા માપી જાય. સૂર્ય સમાં હૅનાં ન્હાનકડાં નયનામાંથી તે પ્રચંડ સૂર્યવાલા પ્રગટી, ને મ્હારા હૃદયમાં સમાઈ ગઈ. મ્હારા ઉરના... | pdf |
799fefda6da264cb2edeb2db86204dcd86e8487279b70d5184652e5a52096170 | થાડા દિવસ છૂપાઇ રહેવું જોઇએ, કેમકે તેણે મારા ચેહેરા જોયેલા છે. હું કાંઇ બાહાનું કાઢાડી ઘેાડા દિવસ બહારગામ જતા રહેવશ.'
' મરે એટલું બધું બન્યું !? ગુલ અજાયબીથી ખેાલી, સારું થયું જે ક્રાઇની જાણમાં આવ્યું નહિ ! દીયર, તું થે।ડા દિવસ બહારગામ જતા રહે. ચાલ હવે તું જા, સાહેબ.'
પ્રકરણ ૨૭ સુ
એ પછી ગુલે ગીર સાથે શેકહેન્ડ કરી પાછી ... | pdf |
1d13bee3abe3aa301270d367e5bd1f15a01859bdec7131b3244c379cd7a657c9 | સમયસાર પ્રવચના
[ ગાયા
રસ આવે છે તે રસ આત્માના નથી, તે રસ જડતા છે પણ મૂઢ જીવ તેને પેાતાના રસ માને છે. ખરી રીતે તેા આત્મા તે રસતે જાણે છે. બસ, તે સિવાય આત્મામાં જડનું કાંઇ નથી. હું રસ નથી, પણ માત્ર જ્ઞાતા છું એમ જ્ઞાન કયુ" એટલે રસમાં જે રાગ આવતા તે રાગથી અંગે જુદા પડયા, અને રસને સાક્ષી રહ્યો. હું રસ નથી તેમ શ્રદ્ધા અને જ... | pdf |
a86245cd39a9b16e91f8f475058ffb833838035c3303b9ec121d50481c8fe0de | રત્નત્રયીની આરાધના કરવા નિમિત્ત ધ્યાનની વૃદ્ધિ કરે છે. અને તેવા ધ્યાનથી પૂનાં થયેલાં કર્યાંના અપવારમાં વિદારી નિષ્કમ બની શકે છે..
આ પ્રમાણે ભાત્માની શુદ્ધિ મેળવવા અર્થે કરેલાં કર્મોન માળી ભસ્મીભુત કરવા અર્થે અને નૃતન કર્મીના પ્રવેશ કા ખચે પ્રત્યેક વ્યક્તિએ નીચે પ્રમાણે શ્રીવીર પરમાત્મા અને ગુરૂ મંત્ર સાક્ષીએ ક્ષમાપના લ... | pdf |
94a7f1cde7dc97f75b41e0afb2f1c15dc591c29d41c7eaa6f9f8f5a660357815 | હુન્નર પ્રકાશ.
સરકા લૈઇ તેમાં થોડા સ્ટાર્ચ (એક જાતતેા કજીને આર્ટ નાંખી મેળવી વા. પછી તેને અરધા કલાક સુધી ઉકાળવા, અને ઠંડા પડવા દેવેા. જ્યા રે ઘણે ઠંડા પડે કે તેમાં આ થોડા ઇનસોલ્યુશનના ચેડા ટી । નાંખવા. એટલે જે તે સરકામાં આસીડને ભેગ હરો તો તેના રંગ બ્લુ થરો.
૩૭. સરકામાંથી નાઈટ્રીક આસીડના લેગ શેાધી કાઢવાની રીત~~સોલ્યુશન ... | pdf |
e7862c4030726dce50daef1f2fa4dd3d6a74e43eb435357cf5cc5cbd9d94ef8a | ધ્યેળ તથા પદ વગેરતા સંગ્રહ.
રોમાં ગોપીનાં મન,ડા નજીને લાડીલા, રૂડા વદ્રાવત, નાહુાના ૩નાહાની સરખીરે મેજડો,નાહુના સરખાછે પાય; પાએ રણઝણ ઘુબરી અણુવઢ વીંછુડા સાર્નાહુાના.૪ પ્રભુજીના મુખ પર મેલી, વાઇ વેરસાળ;શબ્દે માહીરેગા પીકા રોતાં મહેક્યાં છે બાળ નાહાના ૫ કાળ દ્રોને કાંઠડ ઉભા,વગાડે છે વેણુ;જવાદાને જાદવા,કે - જમાં થાશે જાણ,... | pdf |
9a29936f50fcc660d62607f780a38c4a80a6add1e2f04b426c8d8e7c35cc5002 | ગુજરાતની સાવ ભૂંગાળની પ્રશાત્તરમાળા ત્રણ ના. [૧૩
ગુણાત્તર કાઢવામાં એ સખ્યાના ક્રમ કાયમ રાખી પહેલીને ભાજ્ય અને ખીજીને ભાજક ગણવી, ક્રમ ફેરવી નાખવાથી જવાળ ઉલટાઇ જશે.
જે એ સંખ્યાનુ ગુણાત્તર કાઢવું હાય, તે એ સંખ્યા મળીને યુગ્મ કહેવાય છે. રાત્તરની પહેલી સંખ્યાને અગ્રસર અને ખીજીને ઉપામસર કહે છે.
ગુણાત્તર બતાવવાને અગ્રસર અને ઉ... | pdf |
155f599a8e22d9e965c1ae375d8f58f9c4856571d18bc3f5b4b56cf6a93339ba | સૂરીશ્વર અને સમ્રાટ્
હતા, તેમ તપથી પણ હતા. સ્વાભાવિક રીતે હીરવિજયસૂરિમાં ત્યાગવૃત્તિ વધારે હતી. હંમેશાં માત્ર ગણીગાંઠી પાર વસ્તુએજ' વાપરતા. છઠ્ઠું, અ‰મ, ઉપવાસ, આંખિલ, નીવિ અને એકાસણુદ્ધિ તપસ્યા તે વાતની વાતમાં કરી દેતા. ઋષભદાસ વિના કથન પ્રમાણે તેમણે પોતાની જિ'દગીમાં જે તપસ્યા કરી હતી, તે આ છેઃ-
" એકાશી અર્જુમ, સવાખમે છ... | pdf |
2086b5a04984980c3d6cc9c243551104df959a151897d7c346e667473a0016e7 | દશા એ ઠી
એમ શોધી કાઢ્યુ!' બાદશાહે હવે અમેોને પક્ષ લીધા હતા અને વજીર હાર્યાં હતા તે વાત આપણે આગળ તે ગયા છીએ.
કલાઈવ પેાતાની ચેાજના પાર પાડવા શાહઆલમ હતા ત્યાં અલ્હાખાદ ગયા, અને બંગાળા, બિહાર અને એરિસાના દીવાનની કુલ સત્તા "દીવાની" તેની પાસે લખાવી લીધી. બદલામાં કંપની, બાદશાહને રહું લાખ રૂપિયા દરવનેં ખડીના ભરે તથા -ખેંગાળાના... | pdf |
2cbaed43ff7bd2ffc6981efd581c774f85ff40a466bc36fb8bbf07aff4acfb84 | અને ભાયગવન ઉમરે સુખી થાય છે, એટલી ધીરજ અને દીલાસે એ બાળુ કુટુંબ લઈ શકશે ]
આની શીતડીકેટ થઇ, ઘણી હાદમારી પછી પેટી ૨૮૦૦૦) વેચી નાખી હતી, અને બાકી પેઢી ૨૦૦૦) આશરે ચીનાઇ સરકારે વેચતી લે, બાવી નાખી હતી પશુ તે પછી ચીનમાં ટીમની નાવણી ધમધેકાર ચાલુ થઈ, તે આજની ઘડી સુધી ચાલુ છે ઉપલા ર્ધનતેખાખ ટુકમા અંતરે પ્રગટ કરવાની નેમ એટલી છે... | pdf |
67a8105728af4da6a4e22fdf7475bcadc9a8cfbdc62e3dcd0dd96ba9b30c0680 | થર્ષ ૨૩ મું
ઉપશમભાવ આવા દુર્લભ છે, તે માર્ગ છે; પરંતુ ઉપાદાનની બળવાન સ્થિતિ જોઇએ. ઉપાદાનની ખળવાન સ્થિતિ થવા નિરંતર સત્સંગ જોઇએ તે નથી.
શિશુ વયમાંથી જ એ વૃત્તિ ઉગવાથી કાઇ પ્રકારને પરભાષાભ્યાગ ન થઇ શક્યા. અમુક ગંપ્રદાયથી શાસ્ત્રાભ્યામ ન થઈ શક્યા. મંસારના જૈવનથી દહાપાહાભ્યામ પણ ન થઇ શક્યા; અને તે ન થઇ શક્યો તેને માટે કંઇ ... | pdf |
bda0ee5bd9e1e38fb33436423798436040d7500d210551534263e1f9cf7e928b | પીવુ, દ૨વા નવલા ખેલમા; ભેળા એશી જમીએ રમીએ સગાં, છાતીમાં ભીડીને રાખુ લો; એ મહીન, મારાઅધીકમાં અધીકપણે શુ કીજચે, રહે નાડીને નેણ સંગાથે નજ, જેસન છુટ છુટો કાચ લેરના, દલપતના પ્રીતમ છે! જાણ પ્રવેણો; એ મહીને
ભમાનંદના હિત!
સખી કારત કેમકરી જાય, આહન મળી ગયા ખાલી મંદીર ખાવા ધાય, દીવા દુખન
રાખી સુની દેખીને સેજ, અંતરમાં અતી ખા મેલી ... | pdf |
8c53d2166d1940a5186d745f682ba863b214fc36a7881aaa1102e26397f0274e | સમજાવે છે, ભ્રય આપે છે, અંબાલીકા તે વાતને તરછોડી કાઢેછે, ખન્નેમાં રસાકસી, હથીયાથી પરસ્પર હલેા કરે છે, સંત દરશાહનું ત્યાં અચાનક આલ્પાના ડાળ કરી આત્રવું જ્બુરી કરતાં રાકવા, એક્રિસ્ટીયનનું જવું, અંબાલીકા સીકદરને જેતાજ મેહ પામે છે, સ્વદેશ પ્રત્યેની લાગણી જતી રહે છે. સીશાહ અંબાલીકા પ્રત્યે માનભરી રીતે વિનય કરે છે. અમાલીકા પ... | pdf |
7569cbd2857f6e7785cfaceda15c4c6560279dd3799f656edff28cc7c1f7ef67 | નરસિ હેરાવ રાજનીશી
[ સને
વાવાભાઈ (અમદાવાદ) જ્ઞાનસુધામાં ' કવિતા ' વિશેનેા વિષય ( ક્રારલાલવાળા લાગે છે) વાંચી 'ગદ્ય કાવ્ય' તે શું? ગુજ. માં છે ? હાઇ સઅે ખરૂં ? એ પ્રશ્નોની ચર્ચા મિત્રોમાં થઈ. ગદ્ય કાન્ય કા'ને હેવાય ? એ વિશે મ્હને પૂછે છે (હું આ ભાઇને એળખતા નથી. પોતાનુ સરનામું પણ નથી લખ્યું). લખે છે- "હું આપને અપરિચિત છુ... | pdf |
0ba8ba1653e444f7b9290179d9475ca22e57b27f18d38999f74164d085f27ee6 | તેણે શીશી ઉઘાડીને માહેાડાં ભાગળ ધરી. પણ નહીં તેના હાથ પાછા ખચકી ગયા,
નહીં - નહીં - મારી હીંમત ચાલતી નથી જરા પેાભ - એટલી બધી ઉતાવળ શું છે."
તેનાં નીદાર ઉપર પરસેવાનાં ટીપાં ટી ઞાવ્યાં. તે ઉભા હતા પણ ખીકને મારે તેનાં ગુણુ ક્રેકસે અડતાં હતાં. તેણે બ્રાંડી પીધા હતા તેાખી તેના દાંત જાણે ડીથી કક ડતા હતા. તેણે કબાટ ઉંધાડીને ખી... | pdf |
0ee7fc2207995f669f9ed52cae946b10b71e037eeaa260c01caadc094a284be8 | શ્રી પાર્શ્વ ના થપ્રભુ ના ચ મ ત્યા રા
( પૂ. આ. કૈલાસસાગરસૂરીશ્વર શિષ્ય પૂ. ક્ષમાસાગરજી મ " નૈમિ " )
જૈન સંઘમાં આમાલગેપાલ દરેક પુણ્યાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુના વિવિધ ચમત્કારાથી પરિચિત હશે જ. દરેકના જીવનમાં આપત્તિએ થાડાવધુ પ્રમાણમાં આવે જ. તે વખતે સહુ પાતપેાતાના ઈષ્ટ દેવને યાદ પણ કરે જ, યાદ કરનારને શ્રદ્ધા અને વિશ્વાસન... | pdf |
5ef41706c47f812fe4ce9259bf77add9465d4e30a7c98574b285b368005983e8 | હિંદુ રસાયનશાસ્ત્રને
થી દૂર હિંદુ પડિંતા અને વિાનાએ આશ્રય લીધેા હતા. અડ્ડીની અંદરઅંદરની લડાઈમાં દારૂ ગાળાનુ કાંઈ પશુ નામ આવતું નથી. કહ્યુંશુ ની રાજતરંગિણી (ઇ. સ. ૧૦૯૦) માં છે કે કંપે દુશ્મનાના લશ્કરમાં રાળ તેલ વિગેરેથી માગતાં બાણાં અને દુશ્મતે સળગવાથી ગભરાયા. ચંદ્રુપ અભ્યાસ જાણે છે એમ જાણી તેએ શ્રાપ દેતા ચાલ્યા ગયા.
મા... | pdf |
f667cdfe0f37099a5c2191d7123f82122905f78f0f3638536418f981ede946bf | [૨ પહેલી ચાપડીના "ડિકટેશન શિક્ષક" અહી આના
ફળદ્રુપ. (પા ૭૨) દિલ્હી, મછલીપટ્ટણુ, ડેલહાસી બ્રહ્મપુત્રા (પા ૭૪) સ્નેહી, વિજાગાપટ્ટણ, ચિલ્કા (પા ૭૫) હૈસુર. ( પા ૭૬ ) વાયુશાષક નૈટ્રોજન (પા. ૭૭) ધ્વનિ, ધ્રૂજતી ઈદ્રિયને, પ્રતિધ્વનિ, (પાછ૮) વિસ્મય, ઊંઘ્યા, નિદ્રા, ગઠ્ઠા (પા ૮૦) ઉષ્ણતામાપક, થર્મોમીટર, (પા. ૮૧) ચત્તા, (પા ૮૨ ) પ્... | pdf |
0186e95669a79e8b40b673087cb89885b3c3022966f718ff6c0addb539fc61fd | સારડિયા મૂળુભાઇ હમીરભાઈ
સાર એટલે સતી, શૂરા અને સંતાનુ જન્મસ્થાન. આ વીરભૂમિ ઉપર કેટલાક દાતારા પતે શૂરવીરા થઈ ગયા છે. તેમાંના કેટલાક જે કાર કાગળા ઉપર કવિ તેમજ લેખકની કલમે ચઢયા છે, તે ઇતિહાસને
પાને અમર રહ્યા છે.
દાદવા જેવા એક સાધારણ માણસને કવિએ અમર કરી દીધેા. આજે દાદવાનુ' નામ સૌ કાઈ જાણે છે. વળી કહેવતમાં પણ, કાઈ પણ માણસા ... | pdf |
25acbfc6de1460a3c6a04251f2aa0abe6006d8163379449d89d99b3474043f48 | પ્રકરણ ૭ મુ-પૂર્ણ શક્તિની પ્રાપ્તિ
ઉચ્ચ શક્તિઓને કેળવવા ઈચ્છે છે, તે પણ બીજા કરતાં ઉત્તમ હાવાથી સામાન્ય મનુષ્યાની ઉપરજ તરી આવે છે.
આપણે ખાસ જોગા વિષે ઘણી માખતા સાંભળીએ છીએ; પરંતુ આ વાત ખાત્રીપૂર્ણાંક માનવી કે, કાંઇ સચેાગેા માણસને બનાવતા નથી પણ મનુષ્યજ સચગાને મનાવે છે; માટે તેણે સંચાગાને પેાતાની ભાવના પ્રમાણે બનાવવા જોઈ... | pdf |
4a82caaed117a6ba64065d24d63d583317a7c42cd4d947c8859b002911be6157 | ૧૧ મુદ્ધના સંપ્રદાયની વિશેષતા એ છે સપ્રદાયની કે સામાન્ય નીતિપ્રિય મનુષ્યની વિરોષતા બુદ્ધિમાં ઉતરી શકે તેવા જ વિષય ઉપર એ શ્રદ્ધા રાખવાનું કહે છે.
પેાતાના જ મળે બુદ્ધિમાં સત્ય તરીકે પ્રતીત ન થાય એવાં કાઇ ધૈવત, સિદ્ધાન્તા, વિષિએ કે વ્રતામાં એ શ્રદ્ધા રાખવાનું કહેતા નથી. ફાઈ કલ્પના અથવા વાદ પર પેાતાના સંપ્રદાયના પાચે એણે ર... | pdf |
a2d3d58476ea28b1ffdd9050a686018e73a720d8c79f79922099bc01ebeb11a4 | ક્રમખ ખત- કાણુ,
પ્રકરણ - ૧૬ મુ
પાગળ સમજી સહુ હમે કહે દીવાને યાર પ્રીતે કીધા મહાવરા
મજનુનના અવતાર
જર જોઅન મતે ફના
મીયા છે સંસાર
પ્યારે કીધા પ્રેમને
તેના તાબેદાર.
કેપટન મેદી કુન્નુરના હાર્ટલમાંથી રાહોંસા ભેર નીકળી ચાયા ત્યારે તેનુ મગજ ઘુમદ્ર હતું. તેણે સાગ૬૫ર સાગ૬ ખાધા કે બસ આજે જે થાય તે ખરૂં. બધી વાત ખુલ્લાં મનથી જનરલ ... | pdf |
12a5436d7f956e52582fd69e983ce6a252ae0d1eabd2ca419d5d9fa9cb462121 | આ મા છે તેહનું, વેર વાળીએ આલાદ.
રાક્ષસ આવ્યા ઉરભર, તવ ધસ્યા રઘુનાય; હવે હું મારૂં સહી, સર્વતે એકે હાથ, ખાણે ઢાંક્યા રામને, રાક્ષસને નહિ પાર; શરજાળ ભાંજી પ્રકટયા રે, સ્વામી જગદાધાર. હસ્તી રામે મારિયા, સહસ્ત્ર ને પંચવીશ;
ખે ક્રેડ પાળા અશ્વ પાલખી, વેગે હણ્યા આણી રીસ. સાઠ સહસ્ર જે રથ ભાગ્યા, સુત જોધ માર્યા ઠામ; વાનર આનંદ પ... | pdf |
be2b62a2b60d6b1c4948e3b77a933c77c71220ecc2692707cfab87f8fa6d61b1 | જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
↑ પ્રકરણ
તેઓ આખૂની પ્રતિષ્ઠા કરાવી થાણા ગામ આવ્યા, તેમણે પ્રતિષ્ઠાની ખુશાલીમાં ગામ જમણુ કર્યું. એળખીતાઓને પણ ખેાલાવીને જમાડયા. આ જમણુમાં અને મંત્રીએ, મત્રીની પત્નીએ, અને મંત્રીનાં બાળક માળિકા સૌ ભેાજન પીરસતા હતા. મંત્રી સાલ્હાની પુત્રી રૂપાળી ફુટડી હતી. તે પણ પીરસવાના કાર્યમાં લાગેલી હતી. હુ... | pdf |
e497b33873321a27ab2c506823fe1c3d7601c63003ad9cb7556f847b77d71560 | જાણવા. વિચારતું ખુન કરવું એને પરમાત્મા શ્રી મહાવીર કહે છે કે સત્ય વિચાર ખુન કરનાર આત્મધાતી પુરૂષ બરાબર છે. આમધાતી સમાન ક્રાઇ ઢાથી નથી એમ કહી નીતિકાર કહે છે કે આત્મધાતી તે મહાપાપી છે.
અનુભવ એમ શિખવે છે કે જે વસ્તુ જેટલા પ્રમાણમાં દેશ કાળને અનુકરણ હાય તે વસ્તુ તેટલા પ્રમાણમાં કુદરતતરફથી કે પ્રયત્નનાં સાધનથી પ્રાપ્ત થાય ત... | pdf |
ba3c08900093c92e92a5882b62e61b0fe29a5426f752fbecdf8aae9a590c432f | ભારત મ્યુઝીક ગાઈડ ભાગ ૪ પેટ
પાર ક
(રાગ માનાથ માવસી.)
શામળીયા૭ કરો મારી સહાયરે બાલા ગરૂડે ગરીને જેવા ખાતે ગ્રામ સદ્ઘ મુખડાના વીરે મીન માળાની વાર તાળુ રાખશે? છેઞાળા છે નાત દેવી નથી કાડ઼ મરૂં બેદી જાવા તુજ ગુરુની પેવી નામી કુબમાં બેદી ભીની તારે રીપદ ખતર તાવમાં નાથ રે
કૌરવ કર્મ ગાળ આસન નિગમ નેતા પથાર પાપી પકૂળ વાતા બારે મા... | pdf |
1c0cb10e741c135bf90badc81034bb9b9e0d3b27fcfde425c30d2deefaf5e649 | જમીનદાર થાય છે. ત્યારે રજપુતાનામાં અને મધ્ય પ્રાંતમાં "દરખાર" ને! અર્થ રાજા અગર મહારાજા થાય છે. તેજ પ્રમાણે કાઠીઆવાડમાં ઠાકોર સાહેબને અર્થ મહારાજા કે રાજા થાય છે. ( હાલમાં ભાવનગર, ગાંડળ અને મારખીના ઠાકાર સાહેબે એફિશિયલ રીતે મહારાજા કહેવાય છે). અને રજપુતાનામાં ઢાકારને અર્થ જમીનદાર થાય જોડાએલા રહે છે, છે. અલખત, એકને " સા... | pdf |
70c5752f417bbb2f546e0ad36437925f66e81c5fda50115f0fb83212b1a7806e | મારી વ્યાપક કેળવણી
તેમ છતા હું પોતે મારી સ્વસ્થતા કે સ્થિતિ સમજી શકે ત્યા સુધી રાહ જોવાના મે નિશ્ચય કર્યો એ વાત તે સ્પષ્ટ હતી કે ઍટલાન્ટામા જે શબ્દ! એવ્યા તે એ સાદેમાદા અન લગભગ સામાન્ય હતા છતાય પ્રજાના મન ઉપર એમની ખૂબ ઊંડી અમર થઈ અને પ્રત્યુત્તરમા એમના હૃદયના તાર ઝણુઝણીષા* આને લીધે મને વિચાર કવાનું ખૂબ
એ વ્યાખ્યાનના સત... | pdf |
6ada26197d12298b2dca0a75b93c96ad9378ebefdae1c028d060abd25ba4414c | પ્રેમીઓની પ્રેમ ચેષ્ટા
દયાળ પોતાના મહાલયમાં આવ્યા ત્યારે પાટમઢેને જોઇ નહી તેથી શેાધવા લાગ્યા. અને શાધતાં શોધતાં બગીચામાં આવ્યાં, ત્યાં પાટમઢે સંગીતની ધુનમાં ગાતી હતી તેથી દયાળ તેના મધુર કંઠનું પાન કરી રહ્યો હતા. પાટમકે નિચે મુજમનુ ગાયન ગાતી હતી.
મારા વહાલા આન્યા નહીં દયાળ તેને ગમે નહીં મારી સંભાળ - ટેક
રાજ્ય કાજમાં અતિ... | pdf |
634c9dd2436f3acec0f05bdc3e728823ca6ea00a1bb37d4dde716c301f13b655 | કિસીલસુત્ત (૯)
૩૨૪. કયા શીલથી, કયા આચારથી અને કયાં કર્મોના અભ્યાસથી માણસ સન્માર્ગે ચાલી શકે અને પરમાર્થ પ્રાસ કરી લે ? (૧)
૩૨૫. તેણે વડીલ માણુસાને માન દેવું, અને ર્ધાવિરહિત થવું, ગુરુઓની મુલાકાતને સમય જાવે, અને વખત સાચવોને આદરપૂર્વક ધાર્મિક સંભાણું અને સુભાષિતા સાંભળવા. (૨)
૩૨૬, ગર્વતે એક કારે મૂકીને અને નમ્ર બનીને વખત... | pdf |
0e7ed6db8a6a593996b0b37be2d2f3ca0cc853316cb92e41c1c73eacb5b4c71d | શ્લોક ૨૬]
પરમાત્મતત્ત્વ કોઈને આધીન નથી.
પરમાત્મપ્રાપ્તિ થઈ જશે; કેમકે ભગવાન તો તેને જાણે
શરીરની સાથે સંબંધ રાખવાથી જ મૃત્યુ થાય છે. જે | જ છે. મનુષ્યો મહાપુરુષોની આજ્ઞાને પરાયણ થઈ જાય છે, એમનો જો કોઈક કારણવશાત્ સાધકની સંતમહાપુરુષ પ્રત્યે શરીર સાથે માનેલો સંબંધ છૂટી જાય છે. આથી તેઓ મૃત્યુને | અશ્રદ્ધા અને દોષષ્ટિ થઈ જાય... | pdf |
cdb44d0ba2893f14257fc5434802fe3741d635522eefbc3559843a7aaa7907d1 | ઋષિએ દત્ત, ચંદ્ર અને દુર્વાસા એવાં પ્રેમથી તેમનાં નામ પાડયાં, જેણે પેાતાની તૃતનુ દાન આપ્યુ' એવા વિષ્ણુને અંગ તે દત્ત. અમૃતના ઝાસમા બ્રહ્મદેવને અશ તે ચંદ્ર. અને ક્રોધની સ્મૃતિરૂપ શંકરના અશ તે દુર્વાસા. પછીથી ત્રણે બાળકને પારણામાં નાંખી ગતી મધુર હાલમાં ગાઈ હી'ચાળવા લાગી, ખરેખર ! અનસૂયાના એ ભાગ્યને કાણુ વર્ણવી શકે ? યજ્ઞય... | pdf |
cca76ae61b9debeb9de4e9f58feab2471d5b9703b74806c57a0d1097d801663e | મારી દષ્ટિએ બધું ગાખવાનું જ રહ્યું. આ વિષય પણ ચાથા ધારણથી શરૂ થયેલા. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાના લાભ રાખતા. સંસ્કૃતવ` ને ફારસીવગ વચ્ચે એક ાતની હરીફાઈ હતી. ફારસી શીખવનાર મેલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માંહેામાંહે વાત કરે કે ફારસી તો ખહુ સહેલું છે તે ફારસી શિક્ષક બહુ ભલા ... | pdf |
2fcd4d8fb77b96a672c5777730e185d1b2388d3308376301480554aa4b96dcbd | આજ નવા વળ તંતુને આપુ આજને ચરખે કાંતી, ભાતભરતને ગૂથણ ગૂલમાં શિકત નહિ ભલી ભાંતિ. અંતરમાં ખસ એક ઉમેદ છે, હૈયામાં પૂર્ણ અશાન્તિ, એ અર્થે આ ઉદ્યમ, જો કે કોડી ને કયાં મણિકાન્તિ ભાગ નહિ ભટ્ટ પ્રેમાન...દના જશ વિષે લેશ માગું, ૭પ એને પ્રજાખ્યા દીપ જાળવવા અધારે એકલ જાણુ.
કાવ્યકળાના ફાવિદ લેકે ! મશાલચી નહિ જેશે, મશાલનુ તેજ માપો કે... | pdf |
ad6fa6af4587ec390f64a00eb52435295843f98929b340d4cc3a54c9cbd92543 | હસવું આવે છે. કથા એમ છે કે કશ્યપની સ્ત્રી ક૬ ( જેનાથી સર્પાદિ ઉત્પન્ન થયા ) અને ગરૂડની માતા વિનતા વચ્ચે એક દિવસ સૂના ઘેાડાના સબંધમાં વિવાદ થયા કદ્રએ સૂર્યના રથમાં જોડેલા ઘોડાને કાળા કહ્યા, વિનતાએ સફેદ કહ્યા, કનું વચન સત્ય ઠરાવવા તેના પુત્રા સર્પ બધા ધાડાની આસપાસ વીંટાઇ વળ્યા જેથી તે ઘેાડા કાળા દેખાવા લાગ્યા, આથી વિનતા ... | pdf |
c4c2436c909551a45a16a2a2156a356aebc3f5365072fe5f882fd6b0fc3d5d21 | લાલ, તાક બરાબર મારજે હા ? નાડુ તે પછી ધૂળધાણી ને વા પાણી જેવું થશે."
કૃષ્ણલાલે કહ્યુંઃ- હું તેા ખરાખર મારીશ, અને તમે પણ ચૂકતા નહિ એટલે એમાંથી એક જણની ગેાળી તે જરૂર લાગશે એમાં કાંઇ પણ શક જેવું નથી. પણ શામળદાસ ! ધારા કે આજના આપણા આ કૃત્યથી બળવંત કદાચિત મરણ પામે તે! આપણી સ્થિતિમાં શે ફેરફાર થશે?'
કૃષ્ણલાલના વિચારો સાંભળી ... | pdf |
5b4d0bd506ac027863151aaacb4af0245cb4c95e1321cf17f30f08c7e043b9d2 | મ્હારા જીવન સંગ-પ્રસંગમાંનાં અનેક અવનવા સંગાની એક લહાણી રૂપે માતબરમાન ભીખારી,
પ્રથમ સંગ,
આધુનિક નવીન આન્દોલનમાં કંઇક સહે તુક નિવડે, એજ પ્રમળેચ્છા પાર, લીભૂત થયે ઉક્ત નામઢ દ્વિતીય સત્ર જલદીથી મ્હાર પાડવા પ્રયાસ આદરીશ.
લી પાગલ.
માતબર--માન ભીખારી. પ્રથમસંગ.
અક્ષય, હવે તે ત્યારે આ ધંધો છેડી દેવા જેએ. જરા આ હારી વૃદ્ધ માતાન... | pdf |
8e2137c181d8228577225b17f5eb0249ba5e9eb34764a43df7a29a320af80a32 | તે। અમૃત આણુ' અશ્ર ભેદી, જો સાતમે પાતાળ. ૧૫૫ સર્પ બળ નિષ્ફળ કરી, હરી લેઉં મણિ તત્કાળ; જેણે શક્ર શંકર પરભવ્યા, તે પાયા હું કાળ મને માતામહ વધ્યાનું, પાપ ન હાય લગાર; પ્રથમ મારૂં મહાવિષધર, સર્પને નિરધાર. પછે પાર્થ સહિત સાને, કરૂં જીવિત દાન; વૃષકેતુ આદે સુભટને, જો કરૂં છું સાવધાન. પછે મણિવડે સહુ સપને, જીવાડીશ શુભ પેર; પછે પ... | pdf |
2329384ad6d4cfa8235865b9bc3a1ccada31a97b5b51db8908c0487a9155d6e3 | કેળવણી છે જીવનની એક ચમક
(જૈન હાઈસ્કૂલ દિલ્હીમાં આપેલ એક પ્રાચન)
પ્રિય વિદ્યાથી મધુએ,
તાગમાં ? જ મેરુ આકણુ છે. આ ભરતનો રાજધાની દિલ્હીમા આવ્યાને મને લગભગ ત્રીજી અર્પયુ ચાલી રહ્યુ છે હમેશા મહાવીર ભવન ૪ ગાદો ચેકમા પ્રવચન ચાલે છે. પરંતુ તમરામાં અહુ મોટી શક્તિ છે એ આપણુ શક્તિ અને તમા પાસે ખેચી લાવી છે જ્યારે હું તે વિદ્યાર્થ... | pdf |
4bebe1388e93223566457b44a650051a08e9addece4709fc024ca553930520ae | ગણિતમાળા-ભાગ પહે
અને ૭૫૨ ટન સલગમ દર્ટને ૧ પા. ૧૭ શિ. ૬ પે. લેખ વેચ્યા તે તેન અવા મળી કેટલા રૂપિયા મળ્યા ?
( ૧૬ ) એક ચેપડી વેચનારે ૨ શિ, ૫ પે, લેખે એક ચોપડી ખરીદ કરી દરેક ૭ શિ. ૪ ૫. લેખે વેચી તે એવી ૧૩ જન ચેપડી વેચતાં તેને શું નકા થયા હશે !
( ૧૭ ) એક વેપારી નીચે પ્રમાણે સામન. લઇ ચીન વેપાર કરવા
૩૦ વારના દરેક તાકા ને ૨ પે... | pdf |
23102517b234496a8710e1d872cba15eac08f0bea7933c1cdfa8433213e373eb | રેવાને તીરે તીરે
આસિયા ( દક્ષિણ રાજસ્થાન )નાં વૈષ્ણવ મંદિરની દ્વારાખાઓમાં પણ આ ગંગા-જમુનાના સ્વરૂપને સાચવી રાખવામા આવ્યુ છે.
ચાનના જૂના 'સૂર્ય મંદિર'ની આર-સાખ ઉપર પણ ગંગા-યમુનાનું આલેખન છે. ડર સસ્થાનમાંના ડા ગામનાં મંદિરાની ખાર-સાખ પણ આ ઉત્તરગુપ્તકાલીન શિલ્પશૈલીની પરપરાને સાચવી રાખે છે. ગાધરા અને દાહેદની વચમાં આવતા લીમ... | pdf |
c34c8b3abce7ce801f04f3b0d2305dddc034e4dec58d5f5e793c2234258743ee | મુનિના મહાલમાં.
કહેજે, મધુર ભેંસી થકી માલા દીવાની તે કરી, ભેળા હૃદયમાં પ્રેમની જ્વાલા સળગતી તે કરી, જીવું છતાં નવ ભાન કઇ દુનિયા તણું એ વ્હાલમા ! ક્યારે શમ્ તુજ હ્રદયમાં એ તાન નિદિન, જુલિમા ! સખી જઇને કહેજે બધું આ શ્યામને હા ! શ્યામને હા ! હૃદયનાથને હા!
સખી ! જે સન્દેશ મારા શ્યામને હા !....... તારા ગાવામાં અને કુમુદ સાં... | pdf |
1fbaffbfb2b82f380290482a29bed6f4766833f2d88ddfd7179d0982436f7a72 | શ્રી પરમાત્મને નમઃ
સજૂનો સંસારમાં કર્મોની સાથે સંગ્રામ કરનારને માટે ભક્તિ અને વરાગ્ય, એ એ અમેઘ શસ્ત્રાછે. જગતવાસી જીવે, જ્યારે જ્યારે કર્મથી વિજયવંત નિવડયા છે. ત્યારે ત્યારે આ એ શસ્ત્રાના ઉપયોગથીજ, એમ શાસ્ત્ર પ્રમાણુથી સ્પષ્ટતા જણાય છે. માત્ર એ વાત નિર્વિવાદ છે કે ભક્તિ તથા વૈરાગ્ય શુદ્ધ દેવ સંબંધી અને તત્વના સમ્યકજ્ઞા... | pdf |
41a106bb439778730c270f8b71d0e389ce0a940709ddc2463de97d3ab8b71739 | ૧૮૨ જમપૂરીમાં લેઇ જવાનું ભાતુ અથવા ધર્મ વિવેચન.
પેલી પેટીઓની અંદરનાં નામ વાંચી જોતાં તેની ખાતરી થઇ કે - "હું અને કુબેરદત્ત અને સગાં ભાઇ એન થઇએ અને અમારી માતા મથુરા નગરીમાં રહેછે. તે ગણિકાને ધંધા કરતી હાવાથી અમને પેટીએમાં ઘાલી તે પેટીએ જમના નદીમાં વહેતી મૂકેલી,તે આ નગરીના શેઠીઆઓને હાથ આવવાથી અમારૂં આંહી આવવું થયું છે." ... | pdf |
a3710e2144e255198527e36bbacaa8eaab7adb5e188e2da3d36f503dfe5073c0 | પુત્ર કાર્યસિદ્ધ કરવા તુ વિકટ સ્થળમાં જઇશ ત્યાં પણ મારી આશિષથી તને સર્વ સહાય થશે.
રીતે માતાનાં વચન સાંભળી પાંખા ઉંચી કરી આકાશમાં ઉડી સમુદ્રત આવ્યા. ત્યાં રહેલા મછમાર નિષાદાને જોઇ કાળ સરખા ગરુડ ભૂખ્યા થયા હતા તેથી તેનું ભક્ષણ કરવા લાગ્યા, અને પાતાની પાંખથી રજને ઉડાડવા લાગ્યા તેથી કાશ છવાઇ રહ્યુ પાસે રહેલા પર્વતાને ચલાયમ... | pdf |
c8c38d06fe72a19cc4fd060d87990c7078602075b69c2e89a7d3d6a9f9e85acd | અને યાગને કી ચીજ અસાધ્ય છે ?
તેણે પોતાનામાં દિવ્ય શક્તિ પ્રકટાવી, અને પછી એ વડે હિંદી આત્માને પ્રદીપ્ત કરવાના મહાયજ્ઞ આરબ્યા.
એ યાગીને આજે આખી દુનિયા 'મહાત્મા ગાંધી'તે નામે પીછાને છે. ધમગ્લાનિના સમયમાં પરમ પુરુષો ઉત્પન્ન કરવાની અવિચલ કીતિ ભારતભૂમિએ સંપાદન કરેલી છે. ભારતભૂમિના આ ધમગ્લાનિના સમયે ભારતે મહાત્માજીને ઉત્પન્ન... | pdf |
60b4e731284235a74905c335d35fe81e01616bdee4239f980d2d00b538c051ad | શ્રીમદ રાજચંદ્ર
શિક્ષાપાઠ ૪૪. રાગ.--શ્રમણુ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગાનમનુ નામ તમે ફુવાર વાંચ્યું છે. ગાતમ સ્વામીના ખેલા કેટલાક શિષ્યા કેવળજ્ઞાન પામ્યા છતાં ગાતમ પાતે વળજ્ઞાન પામતા નહાતા, કારણ કૅ-ભગવાન મહાવીરનાં અંગાપાંગ, વર્ણ વાણીપ ખ્યાદિકપર હજી ગાતમને મેહ હતા. નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એવા છે કે ગમે તે વ... | pdf |
77f46e644738e00ff291b9c53f8fcc6b7681cdda29bef54068254240bcd8ecec | જા=જીવ-મુદ્ધિ વગરના
ભાન સમજ
માન=મેટાઇ આદર્શ ન દેખાતું ચમૂસેના; લશ્કર.
પાઠ ૪૦ મા સૂર્યોદય.
સમજીતી-સવારમાં સૂર્યોદય વેળા પૂ દિશામાં આકાશ રતું દેખાય છે, અને એ તર ધણી શે!ભા થઇ રહે છે; જાણે આજે કીર્તિવાળા રાજા પરણે છે, અને તેના આનંદમાં ગુલાલ ઊડી રહ્યા હાયની ! તેના જેવા દેખાવ એ રતાશતા લાગે છે. (૧) વળી કા માની રાતાશ જોઇ કવિ વ... | pdf |
d3efcb224fc7092151d656ebc0eb40c7bcb1ad38ebfb9d716ca9816f1d96bce3 | પિશાચપતિના કેદી.
ગુફા હતી. આવા ભયંકર સ્થાનમાં સાત માણુસેને આપણે બેઠેલા જોઈએ છીએ ત્યારે તે હિંમતવાન અને સાહસિક માણસેા હૈાવા જેએ એમ કબૂલ કર્યા વગર છુટકા જ નથી. વાંચનાર! તે પિશાચપતિના જ સાથી હતા અને તેની આજ્ઞાનુસાર આવા સ્થાનમાં આવી રહ્યા હતા. તેઓ પિશાચપતિની રાહ જોતા બેઠા હતા એલામાં પિશાચપતિ પણ ત્યાં આવી પહોંચ્યા. જે અંતે ... | pdf |
94cf67fc9170b532984affe690af7dad2ba561740f84747cad3ce7b0b24524ca | શ્રીમદની જીવનયાત્રા
દૂર કર્યાનું સાધન છે અને આત્માના ગૈા નિવારવાષધ છે.
દરેક ધર્મવાળા પોતાના ધર્મને સાચા માને છે, પરંતુ જે કાઈ ધર્મથી આત્માના પે! એા થતા સાય, તેની કૃમિક ઉર્જાત સધાતી હેાય અને સત્ર જીવાનું અભય પ્રાપ્ત થતું હાય તે સાચેાધ છે. જૈન ધમાં વ, અવ, પાપ, પુણ્ય, સૈવ, નિર્જરા, બંધ અને મેક્ષનું જે વિવેચન છે, તે મનુષ્ય... | pdf |
55e6f2b100065d9dcc82d445ab67abca89968bedc106ec0a994d40ad06db3400 | ૧૮ સ્વગા રાહીણી પ
માટે હે મુખા તું માહારા મેહુ ઊડી દેઇને શ્રી હરીનુ સ્મણું કર જેથી તારૂં કલ્યાણ થાય, એવું સાંભળી કળી રકત લેાચને બોલી ઉડયા, અરે અબળા તુ સમજી જા નહો તેા ખળાત્કારથી તારી લાજ લઇશ. એમ ક િપાપી કળી સ તીને હાથ ઝાલવા ઉડયા એટલે તા પતી પુત્રીએ અતી જેર જણાયું. ને તે એકદમ બાલી કે અરે દુષ્ટ મતીના દુર રહેશે નહીતા શ્રા... | pdf |
52a3ff0fc1a9202f56dbafe543cabd9a42ea41fb71e9c0b5619fd6ed3ab6175e | વર્ગણાનાં પુદ્ગલો બોલે છે એમ કહે છે, વળગેલાં પુદ્ગલો !
વાણી ચંચળ છે આત્મા અચળ છે. વાણીમાં આત્માનો એક ય ગુણ નથી. આત્માને અને વાણીને રિયલમાં કોઈ સબંધ નથી, એ રિલેટિવમાં છે.
અત્યારે જે વાણી નીકળે છે એ ગતભાવો છે. તે ડિસ્ચાર્જ ભાવ છે તેના આધારે છે. ગતભાવો એ અત્યારે ડિસ્ચાર્જ થાય છે તેના ડિસ્ચાર્જમાં વાણી નીકળે છે. વાણી એ ડિસ... | pdf |
3fa564237a9c801a473de69277d67a6dac28266a7b5e994aecc15a01c84f54f1 | અથવા ખજાના હાય, પણ દુનિયાની સપાટી ઉપર એવા કોઈ પણુ માણસ નથી, કે જે પેલા નહીં હારમાં આવી શકે એવા દુશ્મનને હરાવી શકયા હાય, કે જે આજે લાખા વરસ થયાં દુનિયાની સપાટી ઉપર નાશ કરતા આબ્યા છે, અને જેણે દરરોજ હજારોના જાનની ખરાખી કરી છે. તેના દ્વારથી બચેલા કાઈ છે ?
ગરીખ કે તવંગર સર્વને માત એકસરખું ધ્રુજાવે છે. મરણવખતની વેદના માટે મ... | pdf |
1fd0cc5918e5bb09a854366c6bacf1e010b845fb4d9d5764c94769b8855ebaee | રમા જાદવ, અમરાપુર, ધાનાણી જિ. અમરેલી
પ્રશ્ન : કાવ્યપઠન કરતાં કાવ્યગાન સાથે હાવભાવ અને અભિનય મળતાં કાવ્યને રસાસ્વાદ ખૂળ વધી જાય છે. તે। આવી રજૂઆત શું સ્ટેજ પર થઈ શકે ? હાલ એકાદ પ્રયાગ પણ અમદાવાદમાં થયા છે? આપનુ આ બાબતમાં શું માનવું છે ?
કાવ્યને યાગ્ય રીતે પાઠ થાય એ ઘણું મહત્ત્વનું છે. ગુજરાતી કવિઓમાંથી ઘણા સુંદર રીતે પો... | pdf |
e124bb83dc774da7c23e89aae756c03aceb64a622f116808ecc0b75909fac472 | જીજ્ઞાસાવૃત્તિને શાંત કરવા મારી ક્રમમાંથી મે' એક ધારવાળી ઘૂરી બહાર કહાડી અને શૈલીપર ધાર્યાં. ચામડું એવું તે તું થઇ ગયું હતું કે, એક કાગળની કાથળી ફાટી જાય તેમ તે ાટી ગઈ. તરતજ મે તેમાં હાથ નાખ્યા અને હાથમાં જે આવ્યું તે મુઠ્ઠી ભરી બહાર કઢાડીને જોયું તા મહામૂલ્ય હીરાએ મારા હાથમાં ચમકી રહ્યા હતા. આવાં ભયંકર ભોંયરામાં હીરાન... | pdf |
f26bdb4074cde90ba48b18bd3c15e39db84ff8a5a3a20d53e8fcf3378033ccd1 | કવિ દયારામ વિષે કંઈ
અર્થાત કવિનુ' પૃ જીવન
દયારામભાઈના જન્મકાલ સંબંધમાં બે મતા પ્રવર્તે છે. રાઈ તેને જન્મ સંવત્ ૧૮૨૩ માં થયેલૈા માને છે, તે કાઈ સંવત્ ૧૮૩૩ માં, ૨ શકરપ્રસાદ છગનલાલ રાવળે રચેલા અને નારણદાસ ભાઇવાળાએ છપાવેલ દયારામના જીવનરિત્રમાં કવિતી જન્મપત્રિકા આપેલી છે, તે ઉપરથી સંવત્ ૧૮૩૩ ના સ્વીકાર થાય એમ છે.
હવે યારામન... | pdf |
c5215240dbcecfdad61627375184488cfb299f7192a9534534497fefadd95c49 | એમ છે ત્યારે તે મારી પસંદગી તમારી કચી એટીપર ઉતરીછ તે મારે તમને જણાવવું જોઇયે.હું ખુલ કરૂંછ કે તમા નામદારે મને તમારી અને એટીએ સાથે ભેળાઇ તેમના ગુણુ અવગુણુનુ પુરતું અવલેાકન કરવાની તક આપીછ, અને એ કીધેલાં અવલેાકનને આધારે કહી શકું કે ખાનું નુરજહાંમાં મને ઘણાક સારા ગુણા માલમ પડયા છે, તેા જોકે તેણી વળી સદતર ખામીથી ખાલી છે એમ ... | pdf |
8d32499fe870ab42793d0d43ce527a1e4dad56542dc57cd8b2f971b13f8520ad | ૭ બે
નરસિંહ મહેતાની જુડી.
બત્રાળુ કાંન્ત કરેછે, હુજારા લોકો ઘેરીને ઊભા રહ્યા છે, ત્યાં નારાયણના નાટકના તમાશા જોવા, પગમાં વાગતા છુધરા બાંધીને, સાદુને સુંદર રાતા રંગનું પિતાંબર પહેરીને, પાંચ હાથના પીળા રંગનેાપટકો અંગ ઉપર ઓઢીને; તુળશીના મણુકાની ક્રેડીએ કોટમાં નાંખીને, મેરૂ ગોપીચંદનનાં છાપાં તીલક કરીને, ાથમાં વિષ્ણા નામના ... | pdf |
cfea3e469f824ca888325460b95d27e4a0ea7fb1966aeec4bb86927261074be1 | વેણનાદ (સરસ્વતી રૂક્ષમણીને પગે પડવા જાય છે. એમાં શુ !" કહી રૂક્ષમણી તેને પગે પડતી અટકાવવા જાય છે. તેમ કરતાં તેને હાથ પેલા થઈ જાય છે. સરસ્વતી તેમાંથી ટિકિટ ઝુંટવી બહાર દોડી જાય છે. રૂક્ષમણી આભી બની, "આ રાંડ, લુચ્ચી, મીઠાખેાલી "' કહી તેની પાછળ દોડે છે. કીકુભાઈ તેની પાછળ જાય છે...તેના એકના એક દીકરા ગુજરી ગયા હાય તેવા માણિ... | pdf |
c2abc1bc76e65621a9bd9837ca652dc7f4c968a9742010fdb60665b929a491fa | બહુરૂપી બન્નર.
પાછળ ચાલતા હતા. પ્રહર દીન ચઢતાં સુધીમાં કુમારનું લશ્કર રાન્ન ખલદેવસી હની સનાની સામે જઇ પહેાચ્યુ. તબુએ વગેરે પડાવ નાખયાને સધળેા દીખત પ્રથમથીજ ક્રરવામાં આવ્યા હતા. લશ્કરે ત્યાં પડાવ નાંખ્યા પછી કુલીન પેાતાના તખ઼ુમાં દરબાર ભરી પાતાના સલાહકાર સંગે લડાઇ સબંધી સપ્તાહ કરવા ખેડે. પ્રથમ લડાઇ શરૂ ન કરતાં રાજ
એક પત... | pdf |
f4e5c539b40b448605146697cbe18f1e78e306126fcd9741d6eb24847b240cc6 | કાને માટે અને શાને માટે દુઃખ ભાગવું? એમ વિચાર કરી એક દિવસ જણસા મૂકી હતી ત્યાં જ તેને બહાર કાઢી અને બહાર કાઢીને જોતાંજ પદ્મિની બેભાન થઇ પૃથ્વી પર પડી.
વાંચક સજ્જના ! જ્યાં લીયા ત્યાં દે દીયા, આર નફેમે' શ્રુતિયાં. " એમ પદ્મિનીની દશા થઇ પડી. એક ગ ચારસો રૂપીના એક ઘેાડા કયાંથી રંગી લાવ્યેા તેને વેચવા માટે ઘણા દિવસ કર્યો પરં... | pdf |
20c84faffd57592ae6bbacd670b42624200d81f5b4963d694de49e0c22503136 | એ ખેલ
આધુનિક ગુજરાતી સાહિત્યના આદ્ય દષ્ટા વીર નર્મીનું ચેાગ્ય સ્મારક કરવાના હેતુથી સાહિત્યસભાએ જે પ્રવૃત્તિ શરુ કરેલી, તે પ્રવૃત્તિદ્વારા આ ત્રીજું પુસ્તક પ્રગટ થાય છે; પહેલું પુસ્તક : વીર નર્મદ, ખીજી પુસ્તક : નર્માદનું પદ્યમ દિર, ત્રીજું પુસ્તક : નાઁદનું ગદ્યમંદિર. આ પુસ્તક પણ પેલા ખે પુસ્તકની પેઠે રા. વિશ્વનાથ મગનલાલ... | pdf |
9af460e114fd3780f498466df2fbf687b00233e93cfe0710aeb0afbd255401cc | (વર્ણા રણમાં મૉં. એના શરીરને ખાળી નાખવામાં આવ્યું. પણ એનુ માથું તા પત્થરનું અનીને ગાયનું દૂધ ધાવતું હતું.)
રણને સામે કાંઠે આડેસર ગામ અને ધ્રાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડયું હતું. પણ એ કાંપડયું તે કાણુ જાણે ? આડેસરની એક ગાય રેજ સાંજે જ્યારે ઘર જાય ત્યારે એનાં આંચળમાં દૂધ ન મળે! ગાયને ઘણી ગોવાળને રાજ ડબકા આપે કે કઇક... | pdf |
2acdd8d85d36b6ba877c9bbd91ceb4203095c22aaa213d230aea5a5cbb3f1473 | મિત્રા પણાના થઈ રહ્યા, નિજ સ્વાકર કારણે; ાતાં સહેતાં નવ શીખ્યા, તા એ થી પત્થર થયા.
માણુસ થઈને વનના, ઉદ્દેશ શા? જાણ્યું નહિ; અધા થઈ રખાયા અધે, તા એ થી ભૂચર ભક્ષા. વ્યનાં સંભાષા, લવ્યાં સહુની માળ; પાતે બજાવી ના ફ્રજ, તા એ થકી ગુંભ ભલા. શિક્ષક છતાં શિષ્યા ભણી,સદ્દભાવ રાખીને સદા; ચારિત્રશાળા નવ ર્યાં, ગાવાળા એથી ભા.
શેઠ અન... | pdf |
8d8b5a9ba54ac172e76720f560cd73f94b9cc3f86e837bfcbeef3b217fe2395e | સ્ત્રી સદ્નાધ કાવ્ય પ્રકાશ.
શ્રોતાજન મન તનમાં જનારાં રે, ત્રિવિધ તાપેાતે હરનારાં રે, ટટે પડતાં 'રૂપ તમારૂ' રે, સદા મનાથાને કરનારૂ રે. થઈ નિર્ભય મનડુ મારૂ રે, પ્રેષે અવનવું રૂપ તમારૂ' રે; માધવ ઉત્તમ મૂળ તમારૂ રે, સારી વિદ્યાને સુશિલ ૪પ્રમાણ રે ૩ તરૂણાવસ્થા ને ધનના પ્રભાવે રે, વિશ્વ મેાહિની શુ' ન સાથે રે; સ્વામિ કિકરી હુ... | pdf |
138ed49669a5a37fdc1e8d8a751ae34749cb2a11310d34834b4f96c0b6e1c641 | જમાઈ સાથે લઈ જવાની વેળાએ એને મોએ પિયરના ઘરનું નામ આવી ગયું - "સરસ્વતી સોસાયટી".
ભાર્ગવી રડું રડું થઈ ગઈ, ઓ રે, મારું એ ઘર, સ્વપ્નામાં આવતું ઘર, હૈયે જડાઈ ગયેલું મારું ઘર આ શહેરમાં જ છે. ધારું તો દોડીને ત્યાં જઈ શકું, પણ ત્યાંનાં
બારણાં મારા માટે વસાઈ ગયાં છે. મારા સગા ભાઈ, માજણ્યા ભાઈએ એ દ્વાર બંધ ક્યાં છે. લોખંડની ભોગ... | pdf |
3e828478ca5629fa24b2da68c510c224bf6d146560a39ecbbdd6b5db3172204a | કરાછા ધમાં મૈયતમાંરે, કરશો ધમાં મૈયતમાં; આમન' નામાંર કરશ તેરમુ, વરસી રે, છતમાં. લગ્નના જેવિ હાંસ ભાસે રે, લગ્નના જેવી હાંસ ભાસે; વગર કામમાં મન બાલા છે, હાતુ' નથિ પાસે. નિયમ કષ્ટ કરા ક્રમી કરિનેરે, નિયમ કષ્ટ કરા કભી કરીને; ધીની તામડિ કરથી મૂકા, સમય થકી રિને. પિત્રી ના ર્ક કરી રીઝેરે, પિત્રી ના રંક કરી રીઝે, શેખ બતાવા હા... | pdf |
eb320f15f1e60d59004daf2bb8ff46649ea3c6475a0851c030dfc6b62bc26198 | તેથી તવ અાંત દન - - રિમોન જળ વડે બાંધ્યું. તેને કઠિન બંધને ન્યાસના રાતે નિભૃત મંદિરે પ્રેયસીને
જે નામે ખેલાવી ધીરે ધીરે
તે જ દુમાઁદ વાણી મૂકી ગમે તુ આ સ્થાને અનન્તને કાને
કરૂણ કામલતા ખીલાવી તે આ
સૌના રૂષ જે પ્રશાન્ત પારે
આ તારા હૃદયની મિ આ તારૂ નવ મેધદૂત પૂર્વ અદ્ભુત છે ગત
ડયું. ઊગે અલક્ષ્યની દિરો જયાં તન વિરહિણી પ્ર... | pdf |
1d7e761eb8d73e8cab83f62e65d2fe8d130f2456489a682a73d29c585244f036 | ડરીયો।ભદ્રાની પ્રેરાત્રી
પશુ રહેતા નથી. એના વહનનુ જે દિવસે અને રાત્રે એક સરખું જ રહે છે. પણ ખેદની વાત એકજ છે કે એના પતિદેવ ઘણા વિશાળ હાવા છતાં રખડનારા છે, મેઢા આવનારા છે, અને સ્વભાવે સ્વાદથી મારા છે.
ચુવરાજ~ તા એવા ખારા પતિ પાછળ એ શા માટે દોડતી હશે? અને તે ઉન્માદ થયે હશે અથવા એનુ ચિત્ત ભ્રમિત થઈ ગયુ* હશે. .
યશાભદ્રા વહ... | pdf |
d13b49dda8212d33fd5c930c64d07a2a0f80745dc49d6c4e4c78a7a109c61954 | શ્રી મુકત શાસ્ત્ર.
( કાળીદાશ પંડિત કૃત )
પુરાણ, જ્યાતિષ, વેદ, વેદાંત, શ્રુતિ ઉપનિષદે વિગરેથી ભરપુર જ્ઞાનમય આ ગ્રંથ વાંચવાથી સ્વર્ગ અને નર્કની તુલના કરી શકાશે એટલુ જ નહી પણ સર્ગ મેળવવાની જે માણસને જૈ ઇચ્છા હશે તે સર્વતે તેવે માર્ગ બતાવી મનુષ્ય માત્રના ઉદ્દાર કરવાને સમર્થ છે. આ અતિ ઉપયાગી ગ્રંથની રચના અને તેના ઉપયેાગી પણ... | pdf |
4742ef4e4a6ae00595c19a5df5a5c1de10c2171ac885784bfaa94d89c0b4d89f | સીત પરસાદી ઇચ્છે મહેતા
મહારાજ, મહારાજ, આપા ન દલાલા; ચુનીલાલ તે ડાકારવાળા -
ચાલેા સખી જીમનાં રેહા નાહાવાએ રાગ. ભાજન કરજો રે હો વહાલા, પ્રેમે પીરશું નંદના લાલા-ભાજન ૧ શીખંડ પુરી છે બહુ સારી, મરી પેંડા માવા ઘારી-ભાજન ૨ શેવ પરસુરીની હો કીધી, ઉપર ધારા ઘીની કીધી-ભાજન ૩ પુરણ પાળી જાતે કીધી, તેતા મારે વહાલે માગી લીધી-ભાજન ૪ ખ... | pdf |
0c5b6caea1f4604a3b6c69885c4c55def07658dc6c824b7d9fdb0b47abcb3b63 | ગૃત આત્મા
એમણે શ્રેષ્ઠીને કહ્યુંઃ 'મહાનુભાવ! અમે તા કચન અને કામિનીના ત્યાગી! આ ભેગ-વિલાસ અને આ સપત્તિનુ અમારે શું કામ ?ત્યાગ, તપ અને સયમ એ અમારે વેપાર! એમાં ઉપકારક થાય એવું કંઈક કરે, તમે અને તમારી પુત્રી પણ એ ત્રિવેણી સંગમને આરે આવે અને તમારા જીવનને પણ ઊજળુ મનાવા !"
ધન શ્રેણીનું માથું નીચું નમી ગયું.
અને કઈ ગારુડી નાગન... | pdf |
b13b289de2c01b2e7b9e02ee935dc3d5e16c74f64f91e92be85372167be85579 | ૩૧૩ દરિયાઈ મીઠાના ખાસ ગુણા ૩૧૪ બિલૂણુના
૧૫ સંચળના
૩૧૬ વડાગરાના ખાસ ગુણા
૩૧૭ જમીનમાંથી નીકળનારાં લવણના ગુણા
૭૨૩ પાછીમ
૩૨૪ ટંકણખાર
૩૨૫ સુવર્ણના ગુણા
૩૨૬ રૂપાના
૭૨૭ ત્રાંબાના
કર૮ કાંસાના
૩૧૮ ગઢ લવષ્ણુના ૩૧૯ તીખા
૩૨૦ જવખાર,સાજીખાર, પાકીમ અને ટંકણખારના ગુણા ૩૨૧ સાજીખાર અને જવખારના ખાસ ગુણા
૩૨૨ પાપડીયા ખારાના
ઇતિ લવણવર્ગ
૧૦ ... | pdf |
064491605151aaf3a013a9e3c999d18d397d78695144b19420fa3e7dbe510119 | તેને શાંત કરવાને માટે ઉત્તર આપ્યા કેઃ- હું
રાજન્ ! જો હારી દાસી કપિલા સુપાત્રને દાન આપે, અને કાળકસૂરિએ પાડાને ન મારે, તે હારી નરકગતિ નિવૃત્તિ પામે."
પછી શ્રેણિકે ધરે આવી કપિલાદાસીને સુપાત્રને દાન આપવાની આજ્ઞા કરી, એટલે તે ણીયે ઉત્તર આપ્યાઃ - " ને તમે મ્હારા દેહના કકડે કકડા કરી નાંખશા, તાપણ હું સુપાત્રને દાન આપીશ નહીં."... | pdf |
6c8d3ca0f8ebf406ee5e7d6cd319fead0232ca0ce5b57201d342fc2be61165f5 | જેમ રાજિમતીએ રહુની સાધુને સશથી કુમાર્ગે જતા અટકાવ્યા તેવીજ રીતે સતના ઉદ્દેશ સન્માદા સમજવા. એવા સત સમાગમથી માક્ષ મળે છે.
મથુરા નગરીને વિષે ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે પ્રિયા હતી. એ ધારિણીની કુક્ષિએ, અપરાજિત વિમાન થકી ચ્યવીને એક દેવ શ્રીપણુ અવતયોં, શુભ્ર દિવસે ધારિણીએ એક પુત્રીને જન્મ આપ્યા. તેણીને જન્મ... | pdf |
806d134b282d6b3b6ac5a1e30ecc4468b14a5414e2a9e5e41c5aea5015281ce7 | વનાં ટાય, એટલે આ પત્ર વારે હું જે ઉદ્ગારે કાન છું ને તેને કાપે જો કે ન એની મને ખાત્રી નથી; પરંતુ તે જાય તે એક જૈન તરીકે નહિ, પશુ દેશીરાજ્યની પ્રસ્થાના ઉપાસક તરીકે તેમને કહ્યું કે, પાલિતાણા રાજ્યમાં યાત્રાળુએ પાસેથી એ ત્રણુ હાર રૂપિયાની ઉપજની ખાતર દાળ લેવાના રે હજારા યાત્રાળુઓને પજવણી કરનાર કર છે. તે કાયમ રાખવા એ પણ્ રા... | pdf |
10c0abcd8aa44bd4101023102b8984833ecc2c63a19298a339e605ea79d7d779 | માથુ ઉતરે - ઘોડાની લાઈનેા રસ કાઢી કાનમાં ટીપાં પાડવાથી માથું ચઢયુ હાય તા ઉતરી જાય.
માથાના વેગ કે કીડા જાય - ટનુ' સૂત્ર લાવી તેમાં રૂ પલાળી પછી તે રૂની વાટ જ્યાં કીડા ડાય ત્યાં ધરવાથી તેની વાસથી કીડા મરી જાય છે.
આંખમાંથી પાણી હેલું-બાળકના નખ લાવી આંખમાં ફેરવવાથી આંખમાંથી પાણી વ્હેતું હાય તા તે ખધ થઈ જાય.
કાનના રાગ-મરડુસ... | pdf |
f6c1ca36e13dc80ca9b6dbc70a7fbc128191397735d7ad64430f0c850dc7dddf | કાઠીઆવાડનું વીરરમનું સાહિત્ય,
રણુગીતે ગુજતા હોય છે, એ કાદુ મ્હારવટીયાને જીની વસ્તી ને મારવાની આરજી કરતા હાય છે, એ ગારીયે ગાળે રામવાળાનાં અંતીમ લગ્ન ઉજવતે હાય છે, એનુ સ્થાન સ દેશીય છે, એના પ્રેમ સવ પ્રત્યે ઢળે છે, એની ભાત્રના શાયર પેઢી છે. એનાં ગીતે તમે કોક ફેરા કાઠીઆવાડ કરી કરીને સાંભળો. મેાલીને માથે નાગડાલે તેમ તમારાં... | pdf |
7a65baf72cfaa391bf5a96e1cadbef30d96b005181094edaf40d3996b0494520 | ચર્ણિસત્તરીમાં તપ
તપ-જેનુ લક્ષણ દર્શાવધ યતિધર્મમાં જણાવ્યું તે ખાર પ્રકારના તપ યથાશકચ આચરવા. તે મારે પ્રકારે આ પ્રમાણે છે.
૧-અનશન=ત્રણ અથવા ચારે આહારને કંવલરૂપે ત્યાગ. ર-ણેાદરી-ક્ષુધાની અપેક્ષાએ ન્યૂન આહાર લઈ સંતુષ્ટ અનવું'. '૩-વૃત્તિસક્ષે=દ્રવ્યેની અપેક્ષાએ ન્યૂન દ્રવ્યેાથી નિર્વાહ કરવા અર્થાત્ અલ્પદ્રવ્યેાથી સતાષ કરવ... | pdf |
ff21325ab621220d193a8e4eb06517e638d56dbc9f98cb17a5b3366b8c56710f | તેને વરાવે છે અને માથુ' એળી કપડાં હેરાવી દે છે. પછી છેાકરી દિવાનખાનામાં જઈને બાપની ચેપડીએમાંથી પાતાને ગમે તે એક લઇ લે છે. તે ટાઇ વખત પાટી ઉપર થયા કરે છે. તે ટાઇ વખત કાઇ ચીજના કળા કરી આપને કામમાં લકરે છે ત્યારે જો ચુ, હું લખું છું કે નિ?' એમ સાંભળી જતા રહેછે. વચમાં વચમાં માને કામ કરાવે છે. બાપા જમી રહે છે પછી, પેાતે જમે... | pdf |
70c30aa4eb043f71619e6bbed288922bfff9214397f2e67be3bab2542fabac80 | મેધ૭-( પ્રધાનપ્રતિ ) પ્રધાનજી ને કેમ કરવું આ વાત સાંભળી ઘણા ખેદ ઉત્પન્ન થાય છે. પ્રધાન-મહારાજ મતે પણ ધશે! ખેદ ઉત્પન થાય છે. કે કોઇ વખત આપણને વિપતિમાં લાવે. મેધ ત્યારે હવે એનું કેમ કરવું.
પ્રધાનમહારાજ ! એને આપણે ત્યતા હવે રખાય નહી માટે અને અહીંયાથી છુપી રીતે પરમુલકમાં પહોંચડાવવી જોઇએ.
ગમાર્નાના તેમ નથી કરતાં એને ચા પાસે... | pdf |
f2681b34a72f0b7f0449b566c1a48db881d32aca91b52564040e6f4a609bfb6b | યશવંત : ( કાગળિયાની પોતાની તરફની બાજુએ નજર કરી) એપ્રિલ ફૂલ ? આજનું પહેલી એપ્રિલનું પાનું જ તારીખિયામાંથી ફાડી આપ્યું છે ને?
લતા મંડપ
ઉમાશંકર એ તો એ જાણે. યુદ્ધ ~ કરકસર ! કાટમાં હતા ને 'પદ્મ પ્રકાશન'માં ડોકિયું કર્યું તો એણે સ્તા તમારું આ ફેંકાણું આપ્યું તે આ ચિઠ્ઠી વળગાડી કે તમે બધા રાજી હા તે તમારી વાર્તા અને છાપવી છે... | pdf |
334d3059d55a559e26775bd813ba9b18c1777a1c295e63e9040f259da7d54796 | દેખાતા નથી. અધિક પ્રકાશને શ્વેતાં આંબા ઝાંખ મારી જાય છે ? એમ આપણે કહીએ છીએ એટલુંજ માત્ર અંતર છે. શીતળતા અને ઉષ્ણતાની વાત પણ આવીજ છે. ત્રણ પાત્રા લઈ એકમાં હાથ દાઝી જાય એવું ગરમ પાણી ભરવું, ખીજામાં હાથ અકડી જાય એવું શીતળ પાણી ભરવું તથા ત્રીજામાં સમશીતા પાણી ભરવું. એ પછી એક મનુષ્યને ગરમ પાણીના પાત્રમાં હાથ નાખવાનું કહેવું... | pdf |
71fcee21f136743b4cbd1f476b5acc5852ab74f7bcde8d71078392d784ae2ab1 | રસ્તુત પુસ્તક ખાસ સ્ત્રીઓને, આ લેાક વિષે સુખમય, સ્વર્ગીય આનંદ ભાગવી પલેક વિષે સ્વામીસહ સ્વગે જવાય તેવા સન્મા દર્શાવી આપે છે. જેથી આ પુસ્તકનું નામ "શ્રીઆના સાચા દેવ" રાખવામાં આવ્યું છે.
આ પુસ્તક પ્રાથમિક કેળવણી લીધેલી સ્ત્રીવર્ગને સરળતાથી વાંચી, સમજ પડી શકે. તેમજ પ્રથમ, ખાસ પોતાના આત્મકલ્યાણકારી ચારિત્ર સુધારી, પવિત્રત્... | pdf |
994556509779459936fefd5f3e9f8a67601f59fab13aa1facc165f7de07a8865 | મેટા ભાનમાં આવ્યા હું ના ?" દેવીએ પૂછ્યું હા ! માતાજી ! આપની કૃપા !"
તા સાભળ મ
શું ?' સીહરાજે પૂછ્યું
તારે કયા ભાગ લેવા તે પૂછે ને ?' તે ભાનમાં આવ્યેા છે કે નહિ તે જોવા દેવીએ પ્રશ્ન પૂછ્યા. સીદ્ધરાજે તેના પૂર્ણપણે જવાબ આપ્યા. દેવીની ખાત્રી થઇ કે સીદ્દરાજ શુદ્ધિમાં આવ્યા છે. હા ! માતાજી !"સીદ્ધરાજે જીવાબ આપ્યા.
જો સાંભળ... | pdf |
edf7d674fae3514248f0b44034c265d063d5f3f18447c601d8ef3c2e93695a4c | નીતિ માર્ગોનુસારીના
સુખ સૌને પ્રિય છે પરંતુ માણસો રે સુખના વિચાર કરે છે ત્યારે તેઓ આ સંસારમાં મળતું સુખનેજ વિચાર કરે છે પરંતુ સંસારનાં સર્વસુખ માણિક છે, નાશવંત છે, થોડોક વખતજ સુખ આપનારાં છે, પછી તો દુઃખમાંજ પરિણમે છે
સંમારના સર્વે સુખદુઃખ કર્માધીન છે. ૐ શાશ્વત સુખ આ કર્માથી છૂટવાથીજ મળે છે. ચુશુભ સર્વ કર્મોમાંથી મુકિત ... | pdf |
b150e724b9258ec8fe2f846cdb18757d7c9c333b477368214b8b96bbbd144bf4 | આ સ્થિતિમાં લતિકા પાતાના પુષ્પાલાનમા ખેડી ખેડી ઉત્સુ તાથી રાજનગરને રસ્તેથી આવતાં મનુષ્યાને નિહાળી રહી હતી, એટલામા એક ધોડેસ્વાર દૂરથી આવતા તેની નજરે પડયા. એજ એજ ! મારા હૃદયના આધાર ! મારા ચિત્તના ચાર ! એજ ! લાવ અને સન્માનપૂર્ણાંક લેવા જાઉ આમ આત્મગત કહેતી કૃતિકા ઉઠી પુષ્પાદ્યાનમાંથી બ્હાર નીકળી । પશુ આગળ જતા ખેચાઇ અને પુષ... | pdf |
74f879452421c9b2bdd8aadd4aa1703abd3aad0672961a253fd19e3a6acabc3e | ખાળે શીદને ધીરે ધીરે, મેાત નથી હૅમ સત્વરે ધૃતા ?
લાપી--એક અધ્યયન
ર′′ અહિં પ્યારી વિના હું, અરજ ઉરે પ્રભુ ટેમ
બહુ થઈ તાત કૃપા કરે કાંઇ, ભાળ પ્રિયાની તુ
નથી લેતા ? નથી ~~ ૩
ક્રમ નથી દેતા નથી - ૪ (તા. ૨૭-૭-૧૮૯૦ )
"ફાની પાસે ફરિયાદ કરૂં ? જો વરસાદ જ ઝેર આપતા હય, જે રાજા જ વસ્તીને દુઃખ આપતા હોય તે પછી કૂરિયાદ ફ્રાની પાસે ... | pdf |
072fe86ed03e946ef9437487cd17bd4f332032c10b7c2ebde06feb9c674f6a54 | મહારાબહારજ પેડા આપ્યા? ગમે તેમ હોય, પણ તમે એના વાલતનામા ઉપર સહી કરી છે. એટલે એ કામ કીધેજ છૂટકા. હું અબધડી બ્રહ્માને સાથે લને મડદેવ પાસે જાઉં. મને લાગે છે કે સદાશિવે જમને સુકા દમ આપ્યા છે. એટલે તેમના મનનું સમાધાન થતાં જરૂર તેને પાછે તેકરી ઉપર ચઢાવશે."
વિષ્ણુને કમ થતાંજ દાચમેન બિસ્મા થ્રાનડેડ પેલાં નવાં ગરૂડની જોડ જોડી -... | pdf |
02f15358a99cc8c04e771ed5b8d3e4e12a4b21b30783fc8ac808714686106501 | શાન્ત રુદન કર્યું. પછીથી તેણે પોતાનું મસ્તક ઉંચુ કર્યું. સતીએ પાત્ર માસમાં એમણે તને કેમ આવવા દીધી ?
અહિં બે વર્ષથી આવી નહાતી તેથી મ્હારા જીવ વ્યાકુળ અની ગયા હતા એટલે આવતી રહી. વળી હવે હુને કાવે તો અહિં આવું અને ને ફાવે તે ત્યાં જ એમાં હુને રોકનાર કે ટાકનાર પણુ કાણુ છે?
"કાણ છે તે હારા પતિ! "
કમળા સહજ હસી. આ હાસ્ય સતીને... | pdf |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.